Ultimate Self Sense

October 18, 2018
In Conversation with Neminath

પરમ આત્મસંવેદના. ..હેપ્રભુ...
આ જગતમાંશાંતિઅને સમૃદ્ધિકોને ના જોઈએ?....
જો એકવારઆ બંનેવસ્તુઓ મળી જાય ...
તો બીજુંજોઈએ પણ શું? પરંતુ બાહ્યજગતમાં જ્યાંશાંતિછે ,
ત્યાં સમૃદ્ધિનથી ... અને જયાં સમૃદ્ધિછે ત્યાં શાંતિનથી.....!
મને શાંતિઅને સમૃદ્ધિબંને જોઈએ છે પ્રભુ,...
બસ એકજ જગ્યા એવી છે જ્યાં શાંતિઅને સમૃદ્ધિબંને મળી શકે છે...
એ જગ્યાછે મારુ..“અંતર(આત્મ)જગત”.
પ્રભુમારાઆતમનેએના પરમાતમનું ભેટણુ કરાવો એ જ જીજ્ઞાસા સાથે ....
તમારો અનેફક્ત તમારો…વિશ્વાસુ.