Change Language

બીજો ભવ

સૌધર્મ દેવલોક (સ્વર્ગ)

ધનકુમાર અને ધનવતીએ શુદ્ધ ચરિત્રનું પાલન કરી પુણ્યકર્મ સંચિત કર્યું હતું. આથી ત્યાંથી મૃત્યુ પામી ધનકુમાર અને ધનવતીનો આત્મા બીજા ભાવમાં સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના ઋણાનુબંધે આ ભવમાં પણ તેઓ વચ્ચે પરસ્પર પ્રેમની ગાંઠ બંધાઈ રહી. દેવલોકના સુખ અને વૈભવને માણતાં બન્ને દેવાત્માએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.