Change Language

ચોથો ભવ

મહેન્દ્ર દેવલોક (સ્વર્ગ)

પરસ્પર સ્નેહથી જોડાયેલા ધનકુમાર અને ધનવતી ત્રીજા ભવમાં ચિત્રગતિ અને રત્નવતી તરીકે પતિ – પત્ની બની છેવટે દીક્ષા ગ્રહણ કરી. એ રીતે બન્ને ફરીથી ચોથા ભવમાં માહેન્દ્રકલ્પમાં દેવાત્મા થયા. અહીં પણ બન્ને વચ્ચે પરસ્પર પ્રીતિ બંધાણી. દેવલોકના સુખ ભોગવતા કાળક્રમે તેઓએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.