નજીકનું વિમાનમથક રાજકોટ છે.
મુંબઈ થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદથી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.
બેંગ્લોર થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદ થી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.