Change Language

વિમાન સેવા

વિમાન સેવા

નજીકનું વિમાનમથક રાજકોટ છે.

મુંબઈથી

મુંબઈ થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદથી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.

બેંગલોરથી

બેંગ્લોર થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદ થી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.