Change Language

માસિક ગિરનાર યાત્રા

માસિક ગિરનાર યાત્રા

વડોદરા થી ગિરનાર

દર મહિને વડોદરાની ગિરનાર ભક્તિ યુવા સમીતિ, વડોદરાથી ગિરનારની યાત્રા ફક્ત રૂ. ૪૯૯ માં કરાવે છે.

સંપર્ક કરો: અંકિતભાઈ ૯૯૦૯૯ ૦૪૦૧૧, કેયુરભાઈ ૭૨૮૫૦ ૦૫૧૫૨

અમદાવાદ થી ગિરનાર

દર અમાસ ના દિવસે, પારશ્વ ભક્તિ પરિવાર, અમદાવાદ થી ગિરનારની યાત્રા ફક્ત રૂ. ૬૦૦ માં કરાવે છે.

સંપર્ક કરો: ધાનાભાઈ ૯૮૨૫૪૪૩૪૦૬.

બીજા કોઈ દિવસે યાત્રા કરવા બસ/ટ્રેન/વિમાન/રહેવાની વ્યવસ્થા આદિ ની માહિતી અહિયાં મળશે..

સૌ ચાલો ગિરનાર જઈએ!!

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.